કચ્છ કોરોના અપડૅટ

આજરોજ 
1/6/2020
ના કોઈ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી.


આજે 3 કોરોના દર્દીને  ડીસ્ચાર્જ કરી ઉમળકા ભેર વિદાય આપવામાં આવી.(૨ હરિઓમ હોસ્પિટલ આદિપુર અને ૧ એલાયન્સ મુંદ્રા.)

અત્યાર સુધી કુલ્લ પોઝીટીવ કેસો : ૮૦
અત્યાર સુધી સાજા થઈ રજા આપેલ કેસો : ૫૯
એક્ટીવ કેસની સંખ્યા:૧૮ 
અત્યાર સુધી મૃત્યુ પામેલ કેસો : ૨ +૧ (ગાયનેક કારણોસર )

Comments