આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હવે ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય કવોરેન્ટાઇન
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હવે ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય કવોરેન્ટાઇન
વિદેશથી ફલાઈટમાં આવનારા ગુજરાતી મુસાફરો કે જેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે, જેઓ ડોમેસ્ટિક ફ્લાઇટથી આવતા હોય, રસ્તા, રેલમાર્ગે આવતા હોય અને અગાઉ ભારત દેશમાં કવોરન્ટાઇન થયા ન હોય તેવા પ્રવાસીઓએ ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય કવોરન્ટાઇનમાં અને 7 દિવસ હોમ કવોરન્ટાઇન થવાનું રહેશે અને આ અંગે જે તે સંસ્થા દર અને ધારા-ધોરણ લાગુ પડશે. ઉપરાંત માનવીય તકલીફ ધરાવતી વ્યકિત, સગર્ભા મહિલા, કુટુંબના સભ્યનું મૃત્યુ, ગંભીર બીમારી, ૧૦ વરસથી ઓછી ઉંમરનું બાળક અને તેની સાથેના તેના માતા-પિતાને સંસ્થાકીય કવોરેન્ટાઇનમાંથી મુક્તિ અપાઇ છે પરંતુ 14 હોમ કવોરેન્ટાઇન તો થવું જ પડશે એમ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.
વિદેશથી ફલાઈટમાં આવનારા ગુજરાતી મુસાફરો કે જેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે, જેઓ ડોમેસ્ટિક ફ્લાઇટથી આવતા હોય, રસ્તા, રેલમાર્ગે આવતા હોય અને અગાઉ ભારત દેશમાં કવોરન્ટાઇન થયા ન હોય તેવા પ્રવાસીઓએ ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય કવોરન્ટાઇનમાં અને 7 દિવસ હોમ કવોરન્ટાઇન થવાનું રહેશે અને આ અંગે જે તે સંસ્થા દર અને ધારા-ધોરણ લાગુ પડશે. ઉપરાંત માનવીય તકલીફ ધરાવતી વ્યકિત, સગર્ભા મહિલા, કુટુંબના સભ્યનું મૃત્યુ, ગંભીર બીમારી, ૧૦ વરસથી ઓછી ઉંમરનું બાળક અને તેની સાથેના તેના માતા-પિતાને સંસ્થાકીય કવોરેન્ટાઇનમાંથી મુક્તિ અપાઇ છે પરંતુ 14 હોમ કવોરેન્ટાઇન તો થવું જ પડશે એમ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.


Comments
Post a Comment