કોરોના ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં આજે સૌથી વધુ 485 નવા કેસ નોંધાયા, કુલ 18117 કેસ- 1122 મૃત્યુઆંક, 12212 ડિસ્ચાર્જ
- અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39 કેસ
- બનાસકાંઠામાં 10, ખેડા અને પાટણમાં 5-5, મહેસાણા અને ભાવનગરમાં 4-4 કેસ
- ભરૂચમાં 3, નવસારી અને અરવલ્લીમાં 2-2 કેસ, આણંદ અને રાજકોટમાં 1-1 કેસ
- સાબરકાંઠા, દાહોદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા
મદાવાદ. રાજ્યમાં છેલ્લા 5 દિવસમાંથી દરરોજ 400થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારની સાંજથી આજ સાંજ સુધીમાં નવા 485 કેસ નોંધાયા છે, જ્યારે 30 દર્દીના મૃત્યુ થયા છે. આજે 318 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 18117 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1122એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12212 દર્દીઓને સાજા થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 10, આણંદમાં 1, રાજકોટમાં 1, અરવલ્લીમાં 2, મહેસાણામાં 4, પંચમહાલમાં 3, ખેડા અને પાટણમાં 5-5, ભરૂચમાં 3, સાબરકાંઠા, દાહોદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં 1-1 અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે.કુલ 18,117દર્દી, 1122 ના મોત અને 12,212 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 13,063 910 8,932 સુરત 1794 74 1191 વડોદરા 1140 42 668 ગાંધીનગર 339 14 171 ભાવનગર 130 9 103 બનાસકાંઠા 125 5 95 આણંદ 102 10 87 અરવલ્લી 113 7 106 રાજકોટ 117 3 72 મહેસાણા 129 6 76 પંચમહાલ 94 10 72 બોટાદ 59 1 54 મહીસાગર 116 2 41 પાટણ 86 6 64 ખેડા 76 4 58 સાબરકાંઠા 107 3 77 જામનગર 54 3 42 ભરૂચ 47 3 34 કચ્છ 82 3 55 દાહોદ 41 0 32 ગીર-સોમનાથ 45 0 42 છોટાઉદેપુર 33 0 23 વલસાડ 41 1 16 નર્મદા 19 0 15 દેવભૂમિ દ્વારકા 13 0 11 જૂનાગઢ 31 1 25 નવસારી 28 1 13 પોરબંદર 12 2 6 સુરેન્દ્રનગર 42 1 19 મોરબી 4 0 3 તાપી 6 0 5 ડાંગ 2 0 2 અમરેલી 10 1 2 અન્ય રાજ્ય 17 0 0 કુલ 18,117 1122 12,212


Comments
Post a Comment