કોરોના ગુજરાત 24 કલાકમાં નવા 498 કેસ અને 29 મોત, રાજ્યમાં કુલ 19,617 કેસ અને 1219 મૃત્યુઆંક, 13,324 ડિસ્ચાર્જ થયા
- અહમદાબાદ 289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20 કેસ
- રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા અને પાટણમાં 6-6 કેસ
- સાબરકાંઠા અને કચ્છમાં 5-5, બનાસકાંઠા અને પંચમહાલમાં 4-4 કેસ
- ભરૂચ અને છોટાઉદેપુરમાં 3-3, ભાવનગર, અરવલ્લી, આણંદ 2-2 કેસ
- ખેડા, ગીર-સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા
- અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ
અમદાવાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 498 કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દઓના મોત થયા છે. તેમજ 313 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુસ પોઝિટિવ કેસ 19,617 થયા છે, જ્યારે મૃત્યુઆંક 1219એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 13,324 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટમાં 8, વલસાડમાં 7, મહેસાણા અને પાટણમાં 6-6, સાબરકાંઠા અને કચ્છમાં 5-5, બનાસકાંઠા અને પંચમહાલમાં 4-4, ભરૂચ અને છોટાઉદેપુરમાં 3-3, ભાવનગર, અરવલ્લી, આણંદ, ખેડા, ગીર-સોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા મોતમાં અમદાવાદમાં 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું છે.કુલ 19,617 દર્દી, 1219 ના મોત અને 13,124 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 13,967 994 9,689 સુરત 2034 78 1318 વડોદરા 1258 43 744 ગાંધીનગર 401 15 181 ભાવનગર 138 10 106 બનાસકાંઠા 136 5 98 આણંદ 108 11 91 અરવલ્લી 120 7 111 રાજકોટ 128 3 73 મહેસાણા 153 6 83 પંચમહાલ 101 10 74 બોટાદ 60 2 55 મહીસાગર 116 2 107 પાટણ 98 7 68 ખેડા 85 4 59 સાબરકાંઠા 117 3 90 જામનગર 61 3 43 ભરૂચ 54 3 34 કચ્છ 88 4 56 દાહોદ 45 0 32 ગીર-સોમનાથ 47 0 44 છોટાઉદેપુર 37 0 23 વલસાડ 53 2 27 નર્મદા 23 0 18 દેવભૂમિ દ્વારકા 15 0 11 જૂનાગઢ 32 1 26 નવસારી 31 1 14 પોરબંદર 12 2 6 સુરેન્દ્રનગર 46 2 21 મોરબી 4 0 3 તાપી 6 0 5 ડાંગ 4 0 2 અમરેલી 14 1 4 અન્ય રાજ્ય 25 0 8 કુલ 19,617 1219 13,324


Comments
Post a Comment