Posts

લગ્નના રંગમાં ભંગ:અમદાવાદના કરફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, કંકોતરી વહેંચાઈ ગઈ, મહેમાનો આવી ગયાં, હવે લગ્નો રદ કરવા પડ્યા

સંક્રમણની શિક્ષણ પર અસર:કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નિર્ણય મોકૂફ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાકિસ્તાન સરહદ નજીક બોલ્યા, આજે BSFના જવાનો દુનિયાની સૌથી મોટી તાકાત સામે છાતી કાઢીને જવાબ આપવા સક્ષમ

કેન્દ્રિય ગૃહમંત્રીનું આગમન:અમિત શાહનું મોડી રાતે વિમાનમાં ભુજમાં આગમન, કેન્દ્રિય ગૃહમંત્રી માતાના મઢમાં દેશદેવીના દર્શને જશે પણ કોટેશ્વર અને ક્રિકની મુલાકાત નહી લે 1500 સરપંચો સાથે સંવાદ કરશે

ડિજિટલ મીડિયા પર લગામ:'આ મીડિયાની સ્વતંત્રતા પર તરાપ નથી', ન્યુઝ પોર્ટલ, OTT પ્લેટફોર્મને I&B મંત્રાલય હેઠળ લાવવાના આદેશ વિશે સરકારની ચોખવટ

શિક્ષણમંત્રીની જાહેરાત:ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્રની SOP પ્રમાણે શરૂ થશે, વાલીઓએ પોતાની જવાબદારીએ બાળકોને સ્કૂલે મોકલવાનાં રહેશે

એરપોર્ટનું ખાનગીકરણ:આજથી અમદાવાદ એરપોર્ટની કમાન અદાણી ગ્રુપના હાથમાં, એરપોર્ટ બહાર ગ્રુપના બેનર્સ, હોડિંગ અને એન્ટ્રી ગેટ લાગ્યાં

સરકારી કર્મચારીઓને દિવાળી:રાજ્યના વર્ગ 4 કર્મીઓને દિવાળી પહેલા રૂ 3500 બોનસ મળશે, 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ સરકાર ચૂકવશે: નીતિન પટેલ

અમદાવાદના ફટાકડા બજારમાં સન્નાટો:જ્યાં ગ્રાહકોની ભીડ જામતી ત્યાં આજે વેપારીઓએ ગ્રાહકોને હાથ પકડીને બોલાવવા પડે છે, મોટા નુકસાનની ભીતિ

શિક્ષણ અનલોક કરવા તૈયારી:ધો.9થી 12 અને કોલેજો દિવાળી બાદ શરૂ કરવા બેઠક, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે કહ્યું, મે મહિનામાં બોર્ડની પરીક્ષા, બે-ત્રણ દિવસમાં SOP તૈયાર થઈ જશે

લગ્નપ્રસંગ પર મહત્ત્વનો નિર્ણય:રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર 200 લોકો હાજર રહી શકશે